રાહુલ ગાંધી એ ટ્વિટ કરી જણાવ્યું હતું કે આર્થિક પેકેજ એક છેતરપીંડી સમાન છે આ આર્થિક પેકેજ દ્વારા બાળકોના શિક્ષણ ની ફી,દવાઓ નો ખર્ચો કે પેટ નો ખાડો નહી પૂરાય.
FM के ‘आर्थिक पैकेज’ को कोई परिवार अपने रहने-खाने-दवा-बच्चे की स्कूल फ़ीस पर ख़र्च नहीं कर सकता।
पैकेज नहीं, एक और ढकोसला!
— Rahul Gandhi (@RahulGandhi) June 29, 2021
પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ એ કહ્યું હતું કે લોકોના હાથ માં નાણા આપવામાં આવે ખાસ કરીને ગરીબને મધ્યમ વર્ગ ની મદદ કરવામાં આવે. નોકરીઓ ખતમ થઈ ગઈ છે. લોકો નાણાકીય અછત નો સામનો કરી રહ્યા છે નાણાકીય અછત નો સામનો કરી રહેલા ધધાદારીઓ કે લોકો વધુ દેવું થાય તેમ નથી ઇચ્છતા એમને દેવા ની નહીં આર્થિક મદદ ની જરૂર છે.