સોમવાર, નવેમ્બર 27, 2023
સોમવાર, નવેમ્બર 27, 2023

વાંચન વિશેષ

રાજયસરકાર દ્વારા નિ:શુલ્ક કોક્લીયર ઇમ્પ્લાન્ટ અને સ્પીચ થેરાપી સેશનની સુવિધા

દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારને "વિશ્વ બધિર દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષ આ દિવસ ૨૪ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસ સમગ્ર વિશ્વમાં બધિર લોકોના અધિકારોને...

7 મહત્ત્વપૂર્ણ ફેરફારો સાથે આવી ગઈ છે 1 સપ્ટેમ્બર

સપ્ટેમ્બરનો નવો મહિનો આજે એટલે કે શુક્રવારથી શરૂ થઈ ગયો છે. આ નવો મહિનો એક સાથે ઘણા મહત્ત્વપૂર્ણ...

લોકમેળાઓમાં સૌરાષ્ટ્ર- કચ્છ પ્રદેશનું ધબકે છે લોકજીવન…

લોકમેળાની મજા માણવા ઉમટતો લાખોનો માનવ મહેરામણ.. સૌરાષ્ટ્ર - કચ્છની પ્રજાની ઉત્સવ પ્રિયતાનું પ્રતિબિંબસૌરાષ્ટ્ર - કચ્છની પ્રજાની ઉત્સવ...

તુર્કીથી 4000 કિલોમીટર દૂર અમદાવાદની રોપડા પ્રાથમિક શાળાને બેંગિસુ સુસારે શા માટે પસંદ કરી ?

તુર્કીથી ભારત આવેલા કુમારી બેંગિસુ સુસારે અમદાવાદ જિલ્લાની રોપડા પ્રાથમિક શાળાની પસંદગી કરી છે. એટલું જ નહીં, બેંગિસુ...

ચંદ્રયાન-3ની આ ઐતિહાસિક સફળતાનું શું મહત્ત્વ છે? જાણો અહીં બધું જ

ઈસરોના વૈજ્ઞાનિકોએ બુધવારે સાંજે ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમને ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ કરીને ઈતિહાસ રચી દીધો.ભારત ચંદ્રના...

તાજી ખબર

” હું આજે અહીં બ્રિટનના વડાપ્રધાનની હેસિયતથી નહિ, પણ એક હિંદુ તરીકે આવ્યો છું !”

આ શબ્દો આજે 912 વર્ષ જૂની યુકેની વિશ્વવિખ્યાત કેમ્બ્રિજ યુનિ. ખાતે ભારતના બ્રિટિશ આધિપત્યમાંથી મળેલી આઝાદીના સ્વાતંત્ર્ય દિને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક ત્રિરંગા લઈને...

આ ઈમારતોએ જોયું હતું સ્વતંત્ર ભારતનું સપનું, સ્વાતંત્ર્ય સંગ્રામની સાચી સાક્ષી

આ વર્ષે, સ્વતંત્રતા દિવસ, 15 ઓગસ્ટના અવસર પર, એક લાંબો વીકેન્ડ છે, જેમાં તમે પરિવાર સાથે આવા સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો,...

‘‘મારી માટી, મારો દેશ’’ અભિયાન અંતર્ગત શહીદ વંદના સાથે સ્મરણાંજલિ

“યે દુનિયા હૈ ફાની ઔર ફાની રહેગી, ના જબ એક ભી જિંગદાની રહેગી, તો માટી સભી કી કહાની કહેગી, યે માટી સભી કી કહાની...

૧૦ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ : સિંહ જંગલનો રાજા પણ જંગલમાં સિંહણોની સંખ્યા વધુ

૧૦મી ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત સરકારના વનવિભાગના જતન-સંવર્ધનના સાર્થક પ્રયાસો ના કારણે સિંહની વસતી નોંધપાત્ર રીતે વધી છે....

હાડકાંમાંથી આવે છે કટ-કટ અવાજ, તો આજે જ શરૂ કરો આ 5 વસ્તુઓ ખાવાનું

અવ્યવસ્થિત જીવનશૈલી અને ખોરાકના કારણે સ્વસ્થ શરીર પણ અંદરથી પોકળ બની જાય છે અને અનેક પ્રકારની ગંભીર બીમારીઓ જકડી લે છે. આટલું જ નહીં...

લોકપ્રિય