વાંચન વિશેષ
વાંચન વિશેષ
રાજયસરકાર દ્વારા નિ:શુલ્ક કોક્લીયર ઇમ્પ્લાન્ટ અને સ્પીચ થેરાપી સેશનની સુવિધા
દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારને "વિશ્વ બધિર દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષ આ દિવસ ૨૪ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસ સમગ્ર વિશ્વમાં બધિર લોકોના અધિકારોને...
વાંચન વિશેષ
7 મહત્ત્વપૂર્ણ ફેરફારો સાથે આવી ગઈ છે 1 સપ્ટેમ્બર
સપ્ટેમ્બરનો નવો મહિનો આજે એટલે કે શુક્રવારથી શરૂ થઈ ગયો છે. આ નવો મહિનો એક સાથે ઘણા મહત્ત્વપૂર્ણ...
સૌરાષ્ટ્ર
લોકમેળાઓમાં સૌરાષ્ટ્ર- કચ્છ પ્રદેશનું ધબકે છે લોકજીવન…
લોકમેળાની મજા માણવા ઉમટતો લાખોનો માનવ મહેરામણ.. સૌરાષ્ટ્ર - કચ્છની પ્રજાની ઉત્સવ પ્રિયતાનું પ્રતિબિંબસૌરાષ્ટ્ર - કચ્છની પ્રજાની ઉત્સવ...
વાંચન વિશેષ
તુર્કીથી 4000 કિલોમીટર દૂર અમદાવાદની રોપડા પ્રાથમિક શાળાને બેંગિસુ સુસારે શા માટે પસંદ કરી ?
તુર્કીથી ભારત આવેલા કુમારી બેંગિસુ સુસારે અમદાવાદ જિલ્લાની રોપડા પ્રાથમિક શાળાની પસંદગી કરી છે. એટલું જ નહીં, બેંગિસુ...
વાંચન વિશેષ
ચંદ્રયાન-3ની આ ઐતિહાસિક સફળતાનું શું મહત્ત્વ છે? જાણો અહીં બધું જ
ઈસરોના વૈજ્ઞાનિકોએ બુધવારે સાંજે ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમને ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ કરીને ઈતિહાસ રચી દીધો.ભારત ચંદ્રના...
તાજી ખબર
૯ ઓગસ્ટ – ‘‘નાગાસાકી ડે’’ ‘‘ફેટમેન’’ નામના અણુબોમ્બથી લાખો લોકોની જિંદગીમાં તબાહી છવાઇ ગઇ
૬ ઓગસ્ટ અને ૯ ઓગસ્ટ ૧૯૪૫, આ બે તારીખો ઈતિહાસના પાનામાં નોંધાયેલી છે, જેનું ચિત્ર આજે પણ એક કરુણાંતિકા સમાન છે. હિરોશિમા અને નાગાસાકી...
આ દિવસે ઉજવાશે ગણેશ ચતુર્થી, જાણો ગણપતિની સ્થાપનાથી લઈને પૂજા કરવાની રીત, શુભ મુહૂર્ત અને મહત્ત્વ
ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર ગણેશની પૂજા તમામ દેવતાઓમાં પ્રથમ કરવામાં આવે છે. ભગવાન ગણેશ દરેક મનોકામના પૂર્ણ કરે છે. ભાદ્રપદ માસના શુક્લ પક્ષમાં...
ભવાનીદાદા- આઝાદીની સંઘર્ષભરી કાળી રાત્રી અને સ્વતંત્ર ભારતની સોનેરી સવારની સજીવન સાબિતી
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥४-८॥૯૬ વર્ષે શૌર્ય ભર્યા અવાજમાં...
પેટની ચરબી ઘટાડવામાં મદદરૂપ છે આ ડિટોક્સ વોટર, 15 દિવસમાં દેખાવા લાગશે અસર
સ્થૂળતાને નિયંત્રણમાં રાખવા માટે લોકો શું નથી કરતા. તમામ પ્રકારની ડાયેટ ફોલો કરે છે અને ભારે કસરત કરે છે. પરંતુ, આજે અમે એક એવી...
બાળકો બની રહ્યા છે માનસિક રીતે નબળા, કોરોના રોગચાળા પછી વધી ગયું જોખમ, અભ્યાસમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ
માનસિક સ્વાસ્થ્ય વિકૃતિઓ વૈશ્વિક સ્તરે ઝડપથી વિકસતી આરોગ્ય સમસ્યા છે, જે લગભગ તમામ ઉંમરના લોકોને અસર કરે છે. તબીબોનું કહેવું છે કે બાળકો પણ...