અવિશ્વાસ પ્રસ્તાવ પર અમિત શાહે કહ્યું- પીએમ મોદી પર દેશની જનતાને સૌથી વધુ વિશ્વાસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં જવાબ આપી રહ્યા છે. શાહે કહ્યું કે દેશમાં ક્યાંય અવિશ્વાસની ઝલક જોવા મળતી નથી. ન તો...
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સીએમ સાથે કચ્છમાં અસરગ્રસ્ત વિસ્તારમાં હવાઈ નિરીક્ષણ કરશે
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અસરગ્રસ્ત વિસ્તારમાં હવાઈ નિરીક્ષણ કરશે. બપોરે 12 વાગે તેઓ દિલ્હીથી ભૂજ આવશે.સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે તેઓ હવાઈ નિરીક્ષણ...
અમિત શાહ પુસ્તકોનું વિમોચન કરશે, MP સરકારની અનોખી પહેલ, મેડિકલનો અભ્યાસ હિન્દીમાં થશે
16 Oct 22 : મધ્યપ્રદેશ દેશનું પહેલું રાજ્ય હશે જ્યાં તબીબી અભ્યાસ હિન્દીમાં પણ કરવામાં આવશે. એનાટોમી, ફિઝિયોલોજી અને બાયોકેમિસ્ટ્રી પર હિન્દીમાં પુસ્તકો તૈયાર...
ગૃહમંત્રી અમિત શાહની જમ્મુ-કાશ્મીર મુલાકાત પહેલા ઉધમપુરમાં બોમ્બ વિસ્ફોટ, આઠ કલાકમાં બે બ્લાસ્ટ
29 Sep 22 : જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં છેલ્લા આઠ કલાકમાં બે બોમ્બ વિસ્ફોટથી ખળભળાટ મચી ગયો છે. આ પહેલા બુધવારે રાત્રે જમ્મુના ઉધમપુર જિલ્લામાં...
ગૃહમંત્રી અમિત શાહે 100 કરોડ કોરોના રસીઓની સિદ્ધિને ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી
21 Oct 2021 : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની 100 કરોડ કોરોના રસીઓની સિદ્ધિ હાંસલ કરવાને ઐતિહાસિક...