અવિશ્વાસ પ્રસ્તાવ પર અમિત શાહે કહ્યું- પીએમ મોદી પર દેશની જનતાને સૌથી વધુ વિશ્વાસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં જવાબ આપી રહ્યા છે. શાહે કહ્યું કે દેશમાં ક્યાંય અવિશ્વાસની ઝલક જોવા મળતી નથી. ન તો...
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ, રાહુલને બોલવાની તક ન આપવા પર હોબાળો
લોકસભા એક વખત સ્થગિત કર્યા બાદ બપોરે 12 વાગ્યે ફરી શરૂ થઈ. આ દરમિયાન અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ. લોકસભાની કાર્યવાહી ફરી શરૂ...
વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં ત્રણ દિવસ સુધી થશે ચર્ચા, 10 ઓગસ્ટે PM આપશે જવાબ
કેન્દ્રમાં સત્તારૂઢ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર સામે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં 8, 9 અને 10 ઓગસ્ટે ત્રણ દિવસ સુધી ચર્ચા થશે. મળતી માહિતી...
મણિપુરની બે મહિલાઓના વીડિયો પર પહેલીવાર બોલ્યું અમેરિકા, બાઇડન પ્રશાસને ભારત પર કરી આવી ટિપ્પણી
મણિપુરમાં થોડા દિવસો પહેલા બે મહિલાઓને નગ્ન પરેડ કરવાનો મામલો સામે આવ્યો છે. આ મુદ્દે સંસદમાં ઘણા દિવસોથી ભારે હોબાળો ચાલી રહ્યો છે. હવે...