યુવાનો પોતાના શ્રેષ્ઠ યોગદાનથી રાષ્ટ્રના વિકાસને નવી ઉંચાઈએ પહોંચાડે – રાજ્યપાલશ્રી
15 Jan 22 : ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ઇન્ટેલિકો દ્વારા પોંડિચરી ખાતે યોજાયેલાં નેશનલ યૂથ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહેલાં યુવાનોને માર્ગદર્શન આપતા જણાવ્યું...
સ્વામિનારાયણ સંપ્રદાય સંસ્કાર સાથે શિક્ષણ સહિતના સમાજસેવાના કાર્યો પ્રેરણા આપે છે: રાજયપાલશ્રી
17 Dec 21 : રાજકોટ નજીક સરધાર ધામ ખાતે ભગવાન સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સહભાગી થયા હતા. રાજયપાલશ્રી...
રાજ્ય સરકારે પહેલા ફેઝમાં કોરોનાની સારવાર માટે ૪૦ હજાર બેડની વ્યવસ્થાઓ કરી છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત
* કોરોનાથી બચવા માટેની તકેદારીઓનું પાલન હજુ પણ અનિવાર્ય છે
* કિરી ઉદ્યોગ સમૂહે ઓકસીજન પ્લાન્ટ સ્થાપીને ભામાશા પરંપરા આગળ ધપાવી છે
* કોરોનાના પડકારને પહોંચી...