આદિપુરુષના ડાયલોગ્સ લખવા બદલ આકરી ટીકા પછી મનોજ મુંતશિરે હવે હાથ જોડીને માંગી માફી
આદિપુરુષના સંવાદોને કારણે લેખક મનોજ મુંતશિરની આકરી ટીકા થઈ હતી. જેના કારણે તે વધુ ઉગ્ર બન્યો હતો.હવે તેણે એક નવું ટ્વીટ શેર કર્યું...
‘આદિપુરુષ’ પછી આલિયા પર રામાયણના લક્ષ્મણ સુનીલ લાહિરીએ કહ્યું- સીતાના રોલમાં…
તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'આદિપુરુષ' મહાકાવ્ય ભારતીય પૌરાણિક કથા 'રામાયણ' પર આધારિત હતી.ફિલ્મ સ્ક્રીન પર આવે તે પહેલા જ બધાનું ધ્યાન ખેંચ્યું હતું....
ડાયરેક્ટરે કૃતિ સેનનને મંદિરની બહાર ગુડબાય કિસ કરી, જુના ‘સીતા’જી થયા ગુસ્સે ..
ટીવી એક્ટ્રેસ દીપિકા ચિકલિયાએ ફિલ્મ આદિપુરુષ સાથે જોડાયેલા વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. હકીકતમાં, ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત તિરુપતિ મંદિર પરિસરની બહાર કૃતિ...
‘આદિપુરુષ’ ફિલ્મ મુશ્કેલીમાં, રિલીઝ પર સ્ટે માંગતી દિલ્હી કોર્ટમાં અરજી
08 Oct 22 : અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ફિલ્મ 'આદિપુરુષ'માં ભગવાન રામ અને હનુમાનને ચામડાની પટ્ટીઓ પહેરીને અયોગ્ય અને ખોટી રીતે દર્શાવવામાં...