અરવલ્લી આરોગ્ય વિભાગમાં CHOની ભરતીનું મેરિટ જાહેર ન કરાતા શંકા..! કંઈ રંધાઈ રહ્યું છે ?
11 Oct 22 : અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગમાં વિજિલન્સ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી જાગૃત નાગરિકની માંગ CHO ની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ...
વિદેશ ઉચ્ચ અભ્યાસાર્થે જતા ૫૦ થી વધુ વિદ્યાર્થીઓનુ અગ્રતાના ધોરણે વેક્સિનેશન
રાજકોટ તા. ૧૨ જૂન - કોરોનાની સામે સુરક્ષિતા અપાવતી વેક્સીન હાલ ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને રજીસ્ટ્રેશન દ્વારા આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થીઓને ભારતીય...
કલેકટરશ્રી રેમ્યા મોહન, સમાજ કલ્યાણ, આરોગ્ય વિભાગ તેમજ લક્ષ્ય ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસથી થર્ડ જેન્ડર્સ માટે યોજાયો રસીકરણ કેમ્પ
ગેર માન્યતાઓથી પર ઉઠી સૌએ રસીકરણ કરાવવા કિન્નર સમાજની અપીલ
રાજકોટ તા. ૧૦ જૂન - રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે સુરક્ષા કવચરૂપી વેક્સિનેશન પ્રોગ્રામ ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકો...
આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય
“મા-અમૃતમ્ વાત્સલ્ય” યોજનાના લાભાર્થીઓને આખા પરિવારદીઠ એક કાર્ડના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ અપાશે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્યમંત્રી...
“પરિશ્રમ એ જ પારસમણી”
રાજકોટ તા.૨૯ મેઃ- કોરોના મહામારીમાં કોરોના દર્દીઓને સધન સારવાર થકી નવજીવન આપવા માટે આરોગ્ય વિભાગ દિવસ રાત કાર્યરત છે. પરંતુ કોરોનાના એવા દર્દીઓ કે...