નખત્રાણા કલેક્ટર કચેરી મધ્યે પ્રાંત અધિકારી ડો. મેહુલ કુમાર બરાસરાના અધ્યક્ષ સ્થાને વિવિધ કંપનીઓના જવાબદારો સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમ્યાન પ્રાંત અધિકારીએ...
રાજકોટ તા. ૨૨ જુલાઈ - કોરાના સમયકાળમાં ઉદ્દભવેલી પરિસ્થિતિમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની ઔદ્યોગિક પરિસ્થિતિની સમીક્ષા કરવા તથા તેના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મેટોડા ખાતે ઔદ્યોગિક અગ્રણીઓ...