બિપોરજોયના ખતરા બાદ સૌરાષ્ટ્ર, કચ્છમાં થયેલી નુકસાની સામે તંત્ર લાગ્યું કામે
ચક્રવાતી તોફાન બિપરજોયના કારણે ભારે પવન અને ભારે વરસાદને કારણે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો છે.વાવાઝોડાએ 5,120 વીજ થાંભલાઓને નુકસાન...
કચ્છમાં આવેકવેરા વિભાગનું મેગા ઓપરેશન, ચૂંટણી ટાંણે 30થી વધુ સ્થળો પર દરોડા
11 Nov 22 : ચૂંટણીના માહોલ વચ્ચે આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરત બાદ હવે કચ્છમાં પણ આ ઓપરેશન ચાલી...
સૌરાષ્ટ્ર-કચ્છના પી.જી.વી.સી.એલ. વિભાગની સમીક્ષા બેઠક
રાજકોટ, તા.૦૩, ઓગસ્ટ : ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની પી.જી.વી.સી.એલ. વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ હતી.પી.જી.વી.સી.એલ.ના કોર્પોરેટ ભવન ખાતેના કોન્ફરન્સ હોલમાં યોજાયેલી આ બેઠકમાં મંત્રીશ્રી સૌરભભાઇને...
માલિકીની જમીનો પર પરવાના સિવાય વીજ થાંભલા-લાઈનો નહીં નખાય : મેહુલકુમાર બરાસરા (પ્રાંત અધિકારી)
નખત્રાણા કલેક્ટર કચેરી મધ્યે પ્રાંત અધિકારી ડો. મેહુલ કુમાર બરાસરાના અધ્યક્ષ સ્થાને વિવિધ કંપનીઓના જવાબદારો સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમ્યાન પ્રાંત અધિકારીએ...
સૌરાષ્ટ્ર-કચ્છના ઔદ્યોગિક પ્રશ્નોના નિરાકરણ અર્થે મેટોડા ખાતે યોજાયેલો પરિસંવાદ
રાજકોટ તા. ૨૨ જુલાઈ - કોરાના સમયકાળમાં ઉદ્દભવેલી પરિસ્થિતિમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની ઔદ્યોગિક પરિસ્થિતિની સમીક્ષા કરવા તથા તેના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મેટોડા ખાતે ઔદ્યોગિક અગ્રણીઓ...