વિંછીયા તાલુકાના ફુલઝર ગામે રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે થનારા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત
રાજકોટ,તા.13 આક્ટોબર – ગ્રામ્ય નળ અને સ્વચ્છતા સમિતિ અંતર્ગત રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ફુલઝર ગામ ખાતે જલ જીવન મિશન (નલ સે જલ) અને અધ્યતન સુવિધાઓથી...
પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા
રાજકોટ, તા. ૧૨, ઓગસ્ટ : જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રૂા. ૧૨.૯૭ લાખના ખર્ચે વાસ્મો યોજના હેઠળ તૈયાર થનાર ઘરે ઘર નળ દ્વારા પાણી વિતરણ કરવાની યોજનાનું...
જસદણ-વિંછીયા તાલુકાના વિકાસ કામો અંગે મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ કરેલી સમિક્ષા
રાજકોટ તા.૨૬ જુલાઇઃ- છેલ્લા ત્રણ વર્ષથી જસદણ અને વિંછીયા પંથકની કાયા પલટ કરવા કટ્ટીબધ્ધ રાજયના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા આજરોજ રાજકોટ કલેકટર...
જસદણ અને વિંછીયા તાલુકામાં વિકાસના કામોની સમિક્ષા કરતા પાણી પુરવઠામંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા
રાજકોટ તા. ૨૮, મે – રાજકોટના જસદણ અને વીંછીયામાં માળખાકીય સુવિધાઓ છેવાડાના ગામો સુધી પહોંચતી કરવા હરહંમેશ પ્રતિબધ્ધ પાણી પુરવઠામંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા...