વિરપુર યાત્રાધામમાં ૬.૭૯ કરોડની જૂથ પાણી પૂરવઠા યોજનાનું શ્રી જયેશ ભાઈ રાદડિયાના હસ્તે ખાતમુહૂર્ત
17 Oct 22 : જગવિખ્યાત વીરપુર જલારામ યાત્રાધામના પ્રજાજનો અને દેશ-વિદેશથી આવતા ભાવિકોની પાણીની જરૂરિયાતને ધ્યાને લઈને રૂપિયા ૬.૭૯ કરોડની નવી પાણી પૂરવઠા યોજના...
વાવડી ઔદ્યોગિક વિસ્તારમાં રૂ. ૯.૪૦ કરોડના ખર્ચે રોડ પેવર કાર્પેટના કામોનું ખાતમૂહૂર્ત
14 Nov 2021 : રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નવનિયુક્ત રાજ્યમંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાએ રાજકોટ ખાતે તેઓના મંત્રી બન્યા બાદ પ્રથમ લોકોપયોગી...
રાજકોટ, વોર્ડ ન -4 માં બોરીચા વાડી ની બાજુમાં, ભગવતીપરા ખાતે પેવિગ બ્લોક ના કામ નું ખાતમુહુર્ત
રાજકોટમાં ભાજપ કોંગ્રેસ દ્વારા ભગવતીપરા બોરીચા સમાજની વાડી પાસે પેવર બ્લોક નાખવા માટે જસ લેવા માટે એકબીજા પર આક્ષેપબાજી અગાઉ ભાજપે ખાતમહુર્ત કરેલ આજે...