જસદણ વિંછીયા વિસ્તારમાં પાણી વિતરણ માટે ૨૮ માઈક્રો ઈરીગેશન યોજના ઓ અને ૮ કેનાલ કાર્યરત
20 March 23 : બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદને સ્પર્શતો રાજકોટ જિલ્લાનો વિંછીયા તાલુકો સર્વાંગી વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યો છે. ઓછો વરસાદ ધરાવતા...
ભાડલા ગામે ‘‘જનસુખાકારી કેમ્પ’’ ને ખુલ્લો મુકતા મંત્રીશ્રી બાવળીયા
રાજકોટ તા. ૪ સપ્ટેમ્બર - જસદણ તાલુકાના ભાડલા ખાતે ‘‘જનસુખાકારી કેમ્પ’’ ને ખુલ્લો મુકતા પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ સેવાસેતુ કેમ્પનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું...
કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઈ રૂપાલાએ સમગ્ર જિલ્લાની આરોગ્યની ટીમને બિરદાવી હતી
ભારત સરકારના પશુપાલન, મત્સ્ય ઉધ્યોગ અને ડેરી વિભાગના કેબિનેટ મંત્રીશ્રી પરસોતમભાઈ રૂપાલા તા:ર૧/૦૮/૨૧ ના રોજ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી...
જસદણ તાલુકાના રાણીંગપર ખાતે કન્સ્ટ્રકશન ઓફ બ્રીજ ઓન રાણીંગપર- ફુલઝર રોડનું લોકાર્પણ
રાજકોટ, તા.૨૧, જૂલાઇ – જસદણ તાલુકાના રાણીંગપર ખાતે તાજેતરમાં રૂ.૧.૨૫ કરોડના ખર્ચે બનેલ કન્સ્ટ્રકશન ઓફ બ્રીજ ઓન રાણીંગપર- ફુલઝર રોડનું લોકાર્પણ અને રૂ.૧.૬૫ કરોડના ખર્ચે બનનાર કન્સ્ટ્રકશન...
પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા
રાજકોટ, તા. ૧૨, ઓગસ્ટ : જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રૂા. ૧૨.૯૭ લાખના ખર્ચે વાસ્મો યોજના હેઠળ તૈયાર થનાર ઘરે ઘર નળ દ્વારા પાણી વિતરણ કરવાની યોજનાનું...
રાજકોટ જિલ્લામાં ૭૮ સગર્ભા મહિલાઓને કોવિડ-૧૯ પ્રતિરોધક વેક્સિન આપવામાં આવી
રાજકોટ તા. ૨૨ જુલાઈ - કોરોનાની બીજી લહેર બાદ હવે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો તેને કેવી રીતે ખાળીને સગર્ભા મહિલાઓને કોરોનાથી સંક્રમિત થતા...