કોઈ પણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર સક્ષમ – મંત્રીશ્રી જીતુભાઈ
09 Jan 21 : રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તથા રાજ્યના શિક્ષણ,વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી બાબતોના મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી એ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું...
નાગરિકોને પડતી મુશ્કેલીઓનું સત્વરે નિવારણ લાવવા મંત્રીશ્રીઓએ અધિકારીઓને આપેલી સુચના
24 Dec 21 : રાજ્યના શિક્ષણ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીએ રાજકોટ શહેર તથા જિલ્લામાં...
ખોડલધામ ખાતે માં ખોડલની પૂજા-અર્ચના-ધ્વજારોહણ કરતા શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી
8 Oct 2021 : નવરાત્રિના પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ખાતે માં ખોડલના દર્શન માટેની પદયાત્રા, ધ્વજા રોહણ અને મહાઆરતીના ત્રિવિધ ભક્તિમય...
શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને જન આશીર્વાદ યાત્રા યોજાઈ
8 Oct, 2021 : રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તથા શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની જન આશીર્વાદ યાત્રાનો શુભારંભ ગઈકાલે કુવાડવા ખાતેથી કરવામાં આવ્યો હતો. સંગઠનના...