23 Nov 2021 : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગામડે-ગામડે લોકોને યોજનાકીય માહિતી સાથે સહાય વિતરણ,...
તા. ૧૮ 2021,જૂનાગઢ : રસીકરણ મહાઅભિયાનમાં રાજ્યમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ સ્થાને આવ્યો છે. આ પ્રથમ સ્થાન માટે ફિલ્ડમાં કાર્યરત નાના આરોગ્ય કર્મચારીઓની મોટી ભૂમિકા...
આગામી તા.25 ને બુધવારનાં રોજ ગીરનારનાં બલીયાવળથી પાંચ દિવસની કરણી યાત્રાનો પ્રારંભ થનાર છે. દેવલમાં બહોળી સંખ્યામાં ભક્તો સાથે રાજસ્થાનનાં વિવિધ ધાર્મિક સ્થળોએ યાત્રા...
જૂનાગઢ,તા.૬ જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટની જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજે મુલાકાત લઇ પ્રવાસન વિભાગ દ્વારા કાર્યરત જિર્ણોધ્ધાર કામગીરીનું નિરીક્ષણ કરી તેમાં ઝડપ લાવવા જણાવ્યું હતું. જૂનાગઢની...