નાની મારડ, ભાડેર, ભૂખી, પીપળીયા સહિત ૧૬ ગામોમાં યોજાયા વીરાંજલિ કાર્યક્રમ
"મારી માટી, મારો દેશ" મહાઅભિયાન અંતર્ગત ધોરાજી તાલુકામાં શીલાફલકમ સમર્પણ, પંચપ્રણ પ્રતિજ્ઞા, વસુધા વંદન, વીર વંદના, અને ધ્વજ વંદન સહિતના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી...
ધોરાજી તાલુકામાં પ્લાસ્ટિકના કચરાને રીસાઇકલ કરતી ૪૫૦થી વધારે ફેકટરીઓ
0૩ જુલાઈ : ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે : પ્લાસ્ટિકના વેસ્ટમાંથી બેસ્ટનું ઉત્તમ દ્રષ્ટાંત બનતો રાજકોટ જીલ્લાનો ધોરાજી તાલુકોસમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. 0૩...
ધોરાજી પ્રાંત વિસ્તારના સેવાસેતુના ત્રણ કાર્યક્રમોમાં ૫૦૬૫ અરજીઓનો નિકાલ
રાજકોટ, 22 Oct 2021 : રાજ્ય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કામાં નાગરિકોની વિવિધ અરજીઓનો ઘર આંગણે નિકાલ થાય તે માટે અન્ય જિલ્લાઓની જેમ...
૨૦૨૨ના અંત સુધીમાં ‘‘કિસાન સૂર્યોદય યોજના’’નો લાભ મળતો થશે” – મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા
રાજકોટ તા.૫ ઓગસ્ટ – મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની આગેવાનીમાં પ્રવર્તમાન રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ધોરાજી ખાતે ઉપલેટા-ધોરાજી-જામકંડોરણાના કિસાનો માટે ‘‘કિસાન સન્માન...
રાજકોટ જિલ્લામાં ૭૮ સગર્ભા મહિલાઓને કોવિડ-૧૯ પ્રતિરોધક વેક્સિન આપવામાં આવી
રાજકોટ તા. ૨૨ જુલાઈ - કોરોનાની બીજી લહેર બાદ હવે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો તેને કેવી રીતે ખાળીને સગર્ભા મહિલાઓને કોરોનાથી સંક્રમિત થતા...