રાજકોટ : શહેરમાં ફક્ત પાંચ ફુવારા હોવાનો મહાનગરપાલિકા નો દાવો અન્ય ફુવારા રેકોર્ડ પરથી ગાયબ : દિલીપભાઈ આસવાણી
ભક્તિનગર સર્કલ ના ફુવારા શરૂ કરવાની લેખિત માંગ તુમારસશાહીનો ભોગ બનતા સામાજિક સંસ્થા ના લડતના મંડાણ ગજેન્દ્રસિંહ ઝાલાફુવારા સહિતના પ્રજાલક્ષી મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને અપાયું...
ક્લીન ઈન્ડીયા પ્રોગ્રામ અંતર્ગત ધાર્મિક સ્થાનોની સફાઈ ઝુંબેશ યોજાઈ
તારીખ:- ૦૫/૧૦/૨૦૨૧ : ભારતની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે ભારતના વિકાસ અને સિધ્ધિની ઉજવણીના ભાગ રૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૦૪/૧૦/૨૦૨૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકા...
ગેરકાયદેસર કબજો કરેલ આવાસોમાં મહાનગરપાલિકા દ્વારા સઘન ચકાસણી હાથ ધરાઈ
તારીખ: ૦૭-૦૯-૨૦૨૧ : રાજકોટ શહેરમાં બનાવવામાં આવેલ વિવિધ આવાસ યોજનાઓમાં ખાલી રહેલા આવાસમાં ગેરકાયદેસર કબજો કરેલ આવાસોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સધન ચકાસણી હાથ ધરવામાં...
વિશ્વ વસ્તી દિન નિમિત્તે નંદનવન હેલ્થ સેન્ટર દ્વારા આંગણવાડીની બહેનો માટે સેમિનાર યોજાયો
રાજકોટ, તા. ૧૪, જુલાઈ : સમગ્ર વિશ્વમાં તા. ૧૧ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે આ દિવસની ઉજવણી કરી મહિલાઓમાં...