રવિવાર, સપ્ટેમ્બર 24, 2023
રવિવાર, સપ્ટેમ્બર 24, 2023

Tag: મહારાષ્ટ્ર

spot_img

‘અજિતદાદા પોતે 90થી વધુ સીટોની માંગ કરી રહ્યા છે, શિંદેને શું મળશે?’ સંજય રાઉતનું મોટું નિવેદન

શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો છે.રાઉતે કહ્યું કે શિંદેની હાલત હવે 'ના ઘર કા, ના...

દોઢસો જેટલા ઊંટને કતલખાને લઈ જતા બચાવાયા, નાસિકથી નિકળેલા ઊંટ ગુજરાત પોલિસે એસ્કોર્ટ કર્યા

મહારાષ્ટ્રના નાસિકમાંથી દોઢસો જેટલા ઊંટને કતલખાનેથી બચાવી લેવાયા પછી, તેમને પદયાત્રા કરીને રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યા છે.પાંચ લોકો તમામ ઊંટને ભારે જહેમત...

નાસિકમાં દુઃખદ ઘટના, મુસાફરોથી ભરેલી બસમાં લાગી આગ, 11 લોકોનું આગમાં સળગીને મોત

08 Oct 22 : મહારાષ્ટ્રના નાસિકમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં એક ટ્રક સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી હતી, જેમાં 11...

મહારાષ્ટ્ર – શિંદેની દશેરાની રેલીને સામના બતાવમાં આવ્યું ફેશન શૉ

07 Oct 22 : ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ આજે ફરી એકવાર મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પ્રહાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી...

દશેરા પર ઠાકરે જૂથને લાગી શકે છે ઝટકો, બે સાંસદો અને પાંચ ધારાસભ્યો શિંદેના જૂથમાં જોડવાની સંભાવના

05 Oct 22 : શિવસેનાના લોકસભા સાંસદ ક્રિપાલ તુમાનેએ બુધવારે દાવો કર્યો હતો કે શિવસેનાના બે સાંસદો અને પાંચ ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના...

‘ભગવો ધ્વજ માત્ર હાથમાં નહીં હૃદયમાં પણ હોવો જોઈએ : ઉદ્ધવ ઠાકરે

29 Sep 22 : શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે ભારતીય જનતા પાર્ટી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના જૂથ પર કટાક્ષ કરતા...