પાકિસ્તાન દ્વારા ચલાવાતી ખોટા સમાચારોની ફેક્ટરીઓ પર ભારતના આકરા પ્રહારો
21 Jan 22 : માહિતી અને પ્રસારણ મંત્રાલયે ડિજિટલ મીડિયા પર સંકલિત રીતે ભારત વિરોધી ખોટા સામાચારો ફેલાવવામાં સામેલ હોય તેવી 35 યુટ્યૂબ ચેનલો...
શ્રેષ્ઠ પત્રકાર બનવા પુસ્તકોનું વાંચન, ચિંતન ખુબ જરૂરી : જય વસાવડા
10 Dec 2021 : જૂનાગઢ, કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જૂનાગઢ ખાતે રૂરલ મીડિયા વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપનો ઉદેશ પત્રકારો...
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પૂર્વે સરદારનું જીવન દર્શન કરાવતા વેબીનારનું આયોજન
29 Oct 2021 : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પૂર્વે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના રિજનલ આઉટરીચ બ્યુરો અને પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો, અમદાવાદ અને...
પ્રધાનમંત્રીશ્રી મોદીજી 24 કલાક દેશ માટે જીવે છે : શ્રી અનુરાગ ઠાકુર
8 Oct 2021 : ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીજીના જનસેવાના 20 વર્ષ પૂર્ણ થયા એ બદલ માહિતી અને પ્રસારણ મંત્રી...
શ્રી અનુરાગ સિંહ ઠાકુરે બાંગ્લાદેશના માહિતી અને પ્રસારણ મંત્રી સાથે મુલાકાત કરી
07 SEP 2021 : માહિતી અને પ્રસારણ મંત્રીશ્રી અનુરાગ સિંહ ઠાકુરે બાંગ્લાદેશના માનનીય માહિતી અને પ્રસારણ મંત્રી ડૉ. હસન મહમૂદના નેતૃત્વમાં બાંગ્લાદેશના પ્રતિનિધિમંડળ સાથે...
કેન્દ્ર સરકારે કોવિડ-19ના કારણે જીવ ગુમાવનારા 67 પત્રકારોના પરિવારો માટે આર્થિક સહાય મંજૂર કરી
માહિતી અને પ્રસારણ મંત્રાલય અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ આદરણીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરના માર્ગદર્શન હેઠળ સૂઓ મોટો હાથ ધરીને, વર્ષ 2020...