રવિવાર, સપ્ટેમ્બર 24, 2023
રવિવાર, સપ્ટેમ્બર 24, 2023

Tag: મુખ્યમંત્રીશ્રી

spot_img

મુખ્યમંત્રીશ્રીનો નવેમ્બર – ૨૦૨૧ માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ

રાજકોટ,10 Nov 2021 : મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય તરફથી લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજવામાં આવે છે. જે મુજબ નવેમ્બર-૨૦૨૧ માસનો...

લેન્ડગ્રેબીંગ ના કાયદાનું કડક પાલન થાય : ઠાકરશીભાઈ ગજેરા

23 Oct 2021 : ગુજરાતમાં લેન્ડગ્રેબીંગ નો કાયદો છે છતાં પણ કિસ્સાઓ ખુબ જ વધે છે અવાર નવાર ન્યુઝ પેપર અને મીડિયા અહેવાલો માં...

ઇઝરાયલના કોન્સ્યુલ જનરલ શ્રીયુત કોબ્બીએ મુખ્યમંત્રીશ્રી સાથે મુલાકાત કરી

05 Oct 2021 : ઇઝરાયલના મુંબઇ સ્થિત કોન્સ્યુલ જનરલ શ્રીયુત કોબ્બી શોષાનીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી.ગુજરાતે ઇઝરાયલ સાથેના સહયોગ દ્વારા...

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ૧૭-મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

Sep 13, 2021 : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્યના પદનામિત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રાજ્યના ૧૭-મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતા શપથ લેવડાવ્યા.   બપોરે ૨.૨૦ કલાકે યોજાયેલા...

“અનુબંધમ” વેબ પોર્ટલ – નોકરી દાતા અને નોકરી ઇચ્છુક વચ્ચે રચાયો રોજગાર સેતુ

રાજકોટ તા. ૨૫ ઓગસ્ટ - મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રોજગાર દિવસ નિમિત્તે રોજગારી ક્ષેત્રે નિઃશુલ્ક સુવિધા પુરી પાડતું  “અનુબંધમ” વેબપોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ વેબ...

નેતા સક્રિય હોય, જાગતો હોય, પ્રજાના કાર્યો માટે હરહંમેશ તૈયાર હોય તેવા જૂજ નેતા પૈકીના એક સ્વ. વિઠ્ઠલભાઈ હતા.

“વિઠ્ઠલભાઈ રાદડીયા પ્રજાહિતના પ્રહરી અને પ્રજાના દુઃખમાં સહભાગી થનાર સક્રિય લોકનેતા હતા” - મુખ્યમંત્રીશ્રી     વિજયભાઈ રૂપાણી  લોકસેવા માટે સમર્પિત મારા પિતાશ્રીના જીવનમાંથી મને હરહંમેશ સેવાની...