અમદાવાદના રથયાત્રાના રુટ પર દરિયાપુરમાં દૂર્ઘટના, જૂના મકાનની ગેલેરી પડતા 10થી વધુ લોકો નીચે પટકાયા
અમદાવાદમાં દરિયાપુરમાં કડીયાનાકા પાસે સ્લેબ તૂટતા 6ને ઈજા, રથયાત્રા જોવા માટે લોકો જૂના મકાનની ગેલેરી ઉપર ઉભા હતા, ત્યારે આ દૂર્ઘટના બની છે.ઉપર...
જય જગન્નાથના નાદ સાથે નીકળી રાજકોટમાં રથયાત્રા, પોલીસને પણ મળ્યો રથયાત્રાના દોરડું ખેંચવાનો લાભ
જય જગન્નાથના નાદ સાથે નીકળી રાજકોટમાં રથયાત્રા, પોલીસને પણ મળ્યો રથયાત્રાના દોરડું ખેંચવાનો લાભ આજે અષાઢી બીજના પાવન અવસર પર ભગવાન જગન્નાથજીની નગર ચર્યા...
આવતીકાલે સિદ્ધપુરમાં શ્રીજીની 80મી રથયાત્રા નીકળશે, પોલીસ વિભાગનું રૂટ પેટ્રોલિંગ
ઐતિહાસિક અને ધાર્મિકનગરીમાં ગામધણી ગોવિંદરાયજી માધવરાયજીની અષાઢી બીજે ચાંદીના રથમાં નીક્ળતી 80મી રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે.આશરે અઢી કિલોમીટર વિસ્તારમાં પરિભ્રમણ કરતી...
અષાઢી બીજની ઉજવણી અંતર્ગત આજથી જુનાગઢ જગન્નાથજી મંદિરે ધાર્મિક કાર્યક્રમ
જૂનાગઢમાં ગંધ્રપવાડા ખાતે પુરીના જગન્નાથજી મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતી ભગવાન જગન્નાથજીની મંદિર આવેલ છે ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જગન્નાથજી રથયાત્રા સમિતિ...