અર્જુન આંબલિયા ને દિલ્હી ધરણા આંદોલન ને 365 દિવસ પુરા થયા એટલે કે 1 વર્ષ પૂર્ણ
11 Jan 22 : જામ દેવળીયા, દ્વારકા, ગુજરાત નો આહીર અર્જુન આંબલિયા આજે ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર થાય અને ગાય અને ગૌવશ ની હત્યા મુક્ત...
ગૌમાતા રાષ્ટ્રમાતા પદયાત્રા નું રાજકોટ માં ભવ્ય સ્વાગત
15 Dec 2021 : ગૌમાતા રાષ્ટ્રમાતા પદયાત્રા કે જે દ્વારકા થી 01/12/2021 ના રોજ દ્વારકા જગત મંદિર થી નિકળી છે અને અલગ અલગ જિલ્લાઓ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરીને કાયદો લાવવો જોઈએ
1 Nov 2021 : ગાય ને રાષ્ટ્રમાતા નો દરજ્જો આપવા માટે ટૂંક સમય પહેલા અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. ગાયને રાષ્ટ્રમાતા...
ગૌમાતા ને રાષ્ટ્રમાતા નો દરજ્જો આપવામાં આવે-આહીર રેજિમેન્ટ નુ નિર્માણ કરવામાં આવે એવી માંગ
ગૌમાતા ને રાષ્ટ્રમાતા નો દરજ્જો આપવામાં આવે અને ગૌહત્યા મુક્ત ભારતનુ નિર્માણ કરવામાં આવે એવી માંગ તેમજ ભારતીય સેનામાં જાતી ના નામથી રેજિમેન્ટો છે એવી...
ગાય ને રાષ્ટ્રમાતા જાહેર કરવા રાજકોટ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
છેલ્લા ઘણા સમયથી ગાય ને રાષ્ટ્રમાતા નો દરજ્જો આપવામાં આવે તેમજ ભારતીય સેના માં આહીર રેજિમેન્ટ નું ગઠન થાય આ અંગે આહીર એકતા મંચ...