વાવાઝોડું ગુજરાતમાં જ્યાં ત્રાટકશે તેવા જખૌના મોડી રાતથી હાલ બેહાલ, ભારે પવન સાથે વરસાદ
બિપરજોય વાવઝોડા ને લઈને મહત્વના સમાચાર. મળતી માહિતી મુજબ વાવાઝોડા ના લેન્ડફોલ થવાના સમયમાં થઈ શકે છે ફેરફાર.ગઈ કાલના પૂર્વઅનુમાન પ્રમાણે આજે સાંજે...
દ્વારકા – વાવાઝોડા પહેલા કાંઠા વિસ્તારમાં 60 કિમીની ઝડપે પવન, ઉંચા મોજા ઉછળ્યા, મંદિર આજે બંધ રહેશે
દ્વારકામાં ચક્રવાતની અસર જોવા મળી રહી છે. વહેલી સવારથી વરસાદ અને દરીયાઈ વિસ્તારમાં ધૂધળું વાતાવરણ જોવા મળી રહ્યું છે.આજે દ્વારકા જગતમંદિર પણ બંધ...
‘બિપરજોય’ વાવાઝોડું હવે બની શકે છે અતિ પ્રચંડ..
પોરબંદર થી 340 કિલોમીટર અને દ્વારકાથી 380 km દૂર છે વાવાઝોડું15મી જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરવાની શક્યતાપોરબંદર ,જામનગર, ઓખા સલાયા...
વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન તથા વાવાઝોડા બાદ શું કરવું અને શું ન કરવું તે અંગેની માર્ગદર્શિકા અનુસરવી
સંભવિત વાવાઝોડા અંગે બચાવની પૂર્વતૈયારી કરવા અંગે જિલ્લા કલેકટરશ્રી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.ભારતીય હવામાન વિભાગના તા.૦૮ જુન, ૨૦૨૩ના બુલેટીન અનુસાર દક્ષિણ-પૂર્વ અરબી...
પૂર્વ મધ્ય અરબ સાગરમાં ચક્રવાતી તોફાન સક્રિય થતા ગુજરાતમાં આ વિસ્તારો માં થઈ શકે છે અસર
દક્ષિણ ગુજરાતના તમામ દરીયાકીનારાના બંદરો પર 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.કેમ કે, પૂર્વ મધ્ય અરબ સાગરમાં ચક્રવાતી તોફાન સક્રિય થતા ગુજરાતમાં તેની...
સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન અમદાવાદ સહીત વિવિધ જિલ્લાઓમાં લાવી શકે છે વાવાઝોડું !
વાવાઝોડું ! હવામાન વિભાગે ગુજરાતના હવામાનમાં મોટી ઉથલપાથલની શક્યતા વ્યક્ત કરી છે.હવામાન વિભાગે કહ્યું છે કે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન અમદાવાદ સહિત રાજ્યના...