જસદણ વિંછીયા વિસ્તારમાં પાણી વિતરણ માટે ૨૮ માઈક્રો ઈરીગેશન યોજના ઓ અને ૮ કેનાલ કાર્યરત
20 March 23 : બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદને સ્પર્શતો રાજકોટ જિલ્લાનો વિંછીયા તાલુકો સર્વાંગી વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યો છે. ઓછો વરસાદ ધરાવતા...
વીંછિયામાં રૂ. ૬ કરોડના ખર્ચે ઔદ્યોગિક તાલીમ સંસ્થા મકાનનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી મેરજા
03 Feb 22 : ઔદ્યોગિક તાલીમ સંસ્થા વિછીયાના મકાનનું ખાતમુહૂર્ત શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજય મંત્રી શ્રી બ્રિજેશ મેરજાના હસ્તે કરવામાં આવ્યું હતું.
...
વિંછીયા તાલુકાના ફુલઝર ગામે રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે થનારા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત
રાજકોટ,તા.13 આક્ટોબર – ગ્રામ્ય નળ અને સ્વચ્છતા સમિતિ અંતર્ગત રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ફુલઝર ગામ ખાતે જલ જીવન મિશન (નલ સે જલ) અને અધ્યતન સુવિધાઓથી...
છાસિયા અને અમરાપુર ગામે ગ્રામસભા યોજવામાં આવી
રાજકોટ,તારીખ ૪, સપ્ટેમ્બર- રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ગામોમાં કોરોના રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈ કાલ તા. ૩ ના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ...
વિંછીયા ખાતે તા.૭ ઓગસ્ટ ના રોજ નવનિયુક્ત બસ સ્ટેશનનું લોકાર્પણ કરાશે
રાજકોટ તા. ૬ ઓગસ્ટ - મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વના પાંચ વર્ષના ભાગરૂપે તા. ૭ ઓગસ્ટના વિકાસ દિન નિમિત્તે વિંછીયા ખાતે ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠીયાના હસ્તે રૂ. ૧૮૫.૪૩...
સેનાથી વિશેષ દેશસેવાનું ગરિમાપૂર્ણ માધ્યમ કોઈ હોઈ ન શકે – ફૌજી સુનિલ પુનાભાઈ પરમાર
નાનપણથી દેશની સેવાર્થે સૈન્યમાં જોડાવાનું સ્વપ્ન સેવતા ખેડૂત પુત્રએ ગામથી દૂરની સીમ શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વિંછીયા તાલુકાના ખડકાણાનો જવાન સુનિલ પુનાભાઈ પરમાર દેશની...