રવિવાર, સપ્ટેમ્બર 24, 2023
રવિવાર, સપ્ટેમ્બર 24, 2023

Tag: વૃક્ષારોપણ

spot_img

રાજકોટ જિલ્લામાં આઇ.સી.ડી.એસ દ્વારા પોષણ માસની ઉજવણીનો પ્રારંભ

2 Sep, રાજકોટ : ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જન આંદોલન માટે રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ હોય જે...

સામાજિક વનીકરણ વિભાગ અને એન.સી.સી. ના કેડેટ્સનું હરિયાળું અભિયાન

રાજકોટ, તા. ૨૯, જુલાઈ : સામાજિક વનીકરણ વિભાગ દ્વારા હરિયાળા ગુજરાત અભિયાનને સાર્થક કરવા મોટા પાયે રોપાઓનો ઉછેર અને વિતરણ કરવામાં આવે છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમના...

સુરત શહેર કોંગ્રેસ સેવાદળ યંગ બ્રિગેડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ

સુરત શહેર કોંગ્રેસ સેવાદળ યંગ બ્રિગેડ દ્વારા રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ વૃક્ષારોપણ કરવા માં આવ્યું હતું. વિશ્વમાં પ્રદૂષણ વધતુ જતું હોય અને...

રાજકોટની ૧૦૮ ટીમ દ્વારા વૃક્ષારોપણ સાથે ‘‘વિશ્વ પર્યાવરણ દિન’’ની ઉજવણી

રાજકોટ તા. ૫ જુન - સમૃદ્ધ પર્યાવરણ નિરોગી જીવન માટે અતિ આવશ્યક છે. પર્યાવરણની રક્ષા અને તેની જાળવણી અર્થે ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ’’ની અનેકવિધ સંસ્થાઓ...

મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે વૃક્ષારોપણ દ્વારા રાજકોટ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની કરાયેલી જિલ્લા કક્ષાની ઉજવણી

રાજકોટ તા. ૬, જુન – હાલના ગ્રીનહાઉસ ઇફેકટ અને ગ્લોબલ વોર્મીંગના સમયમાં કલાયમેટ ચેન્જને નિયંત્રણમાં રાખવા વિશ્વમાં પર્યાવરણીય જતન માટે વૃક્ષારોપણ અને વૃક્ષોના જતન અને સંવર્ધનનું...

રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓએ જી.એસ મહેતા કન્યા વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કર્યું

જામનગર તા.૦૩ જૂન, રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઇ પરમાર સહિતના પદાધિકારીશ્રીઓએ...