સાવરકુંડલા, 15 Oct 21 : શહેરમાં આવેલ લોહાણા બોર્ડિંગ ખાતે વીરદાદાજસરાજ સેના દ્વારા આયોજિત લોહાણા જ્ઞાતિ માટે નવલાં નોરતા નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવેલ.
...
03 Oct 2021 : પિતૃશ્રધ્ધ નિમિતે સાવરકુંડલા માનવમંદિર ના મનોરોગી બહેનો (હરિ ના બાળકો)ને મિષ્ટભોજન કરાવવા મા આવેલ.
પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલા ના સંતશ્રી ભક્તિરામબાપુ...
અમરેલી,25 Sep 2021 : સાવરકુંડલા ની એક ગર્ભવતી મહિલા ને આધારકાર્ડ સાવરકુંડલા નું કરવાનું હોવાથી મહિલા અવાર-નવાર મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડ વિભાગ માં ધક્કા...