મુળી વઢવાણ ધ્રાંગધ્રા તાલુકાના ૨૦ ગામનાં ખેડૂતો નર્મદા નાં નીર માટે મેદાનમાં
11 Feb 22 : સુરેન્દ્રનગર જીલ્લા માં થી સમગ્ર સૌરાષ્ટ્રમાં અને કચ્છ માં નર્મદા નાં નીર પહોંચી ચુક્યા છે અને સુરેન્દ્રનગર જીલ્લો સૌરાષ્ટ્ર નું...
ખેડૂતો ને KCC લોન નું વ્યાજ રીફંડ તાત્કાલિક ચુકવવામાં આવે
02 Jan 22 : સુરેન્દ્રનગર જીલ્લા નાં મુળી તાલુકાનાં ખેડૂતો ને કે.સી.સી. લોન માં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કુલ ૭% વ્યાજ રીફંડ...
સુરેન્દ્રનગર જિલ્લામાં ધરતીપુત્રો ઉપર માવઠાનો માર
28 Dec 21 : સુરેન્દ્રનગર જિલ્લામાં ગતરાત્રી થી માવઠાનાં વરસાદ ની શરૂઆત થઈ ગઈ હતી અને સવારે વધુ પ્રમાણમાં વરસાદ ચાલું થતાં ધરતીપુત્રો ઉપર...
સુરેન્દ્રનગર જીલ્લા નાં ખેડૂતો ને સહાય માં સમાવેશ ન કરાતાં રેલી યોજી આવેદનપત્ર આપશે
8 Dec 2021 : ચાલુ વર્ષે અનિયમિત વરસાદ પડવાથી સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્ર, ઉત્તરગુજરાત અને મધ્ય ગુજરાત માં ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે...
પાક નુકશાની નો સર્વે કરવા સરકાર કેમ મજબૂર બની !!
સુરેન્દ્રનગર, 9 Oct 2021 : ચોમાસા ની શરૂઆત માં એક વરસાદ થયા પછી બીજો વરસાદ ન પડવાથી મોટાભાગ ના ખેડૂતો નો પાક નિષ્ફળ ગયેલો...
ધ્રાંગધ્રા નગરપાલિકાના ભૂગર્ભ ગટર યોજનાના ૧૯.ર૭ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી
સુરેન્દ્રનગર, 04 Oct 2021 : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા માં નગરપાલિકાના ૧૯.ર૭ કરોડ રૂપિયાના ભૂગર્ભ ગટર યોજનાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
સ્વર્ણિમ...