સૌરાષ્ટ્ર-કચ્છના પી.જી.વી.સી.એલ. વિભાગની સમીક્ષા બેઠક
રાજકોટ, તા.૦૩, ઓગસ્ટ : ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની પી.જી.વી.સી.એલ. વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ હતી.પી.જી.વી.સી.એલ.ના કોર્પોરેટ ભવન ખાતેના કોન્ફરન્સ હોલમાં યોજાયેલી આ બેઠકમાં મંત્રીશ્રી સૌરભભાઇને...
સૌરાષ્ટ્ર-કચ્છના ઔદ્યોગિક પ્રશ્નોના નિરાકરણ અર્થે મેટોડા ખાતે યોજાયેલો પરિસંવાદ
રાજકોટ તા. ૨૨ જુલાઈ - કોરાના સમયકાળમાં ઉદ્દભવેલી પરિસ્થિતિમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની ઔદ્યોગિક પરિસ્થિતિની સમીક્ષા કરવા તથા તેના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મેટોડા ખાતે ઔદ્યોગિક અગ્રણીઓ...
રાજકોટ સિવિલ માટે સુવર્ણ દિવસ
ઈ .એન.ટી., નેત્ર, ન્યુરો, તાળવાના સર્જન, મેડિસિન, રેસિડન્ટ ડોક્ટર્સ, એન્સ્ટેથિક અને નર્સિંગ સ્ટાફની ઉત્કૃષ્ઠ કામગીરીથી અનેક દર્દીઓના અંગોને નુકશાનીથી બચાવ્યા, મ્યુકોર માયકોસીસથી બચવા ડોક્ટર દ્વારા કોરોનાની ગાઈડલાઈન મુજબ સારવાર, દર્દીઓને...