રાજકોટ – બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા આયોજિત સોમવારની શોભા યાત્રામાં ઉમટી પડવા સામાજિક સંસ્થાઓની શહેરીજનોને અપીલ
ઓમ સાઈ ચેરીટેબલ ટ્રસ્ટ, લોક સંસદ વિચાર મંચ અને જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) ના સામાજિક આગેવાનો સર્વશ્રી દિલીપભાઈ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, રમેશભાઈ તલાટીયા,...