પોરબંદર – ખારવાવાડ ભીડભંજન મહાદેવ મંદિર નજીક ગટરો ના પાણીથી સ્થાનીકો ત્રસ્ત
14 Sep 22 : પોરબંદર શહેરના ખારવાવાડ વિસ્તારમાં ગટરોના ગંદા પાણી ભૂગર્ભમાંથી નીકળી રસ્તા ઉપર વહી રહ્યા હોવાની અનેક વખત રજૂઆત કરવામાં આવે છે....
સસ્તા અનાજના ગોડાઉન પર ભાજપ અગ્રણીએ દરોડો પાડ્યો !
01 Sep 22 : પોરબંદર શહેરના સસ્તા અનાજની દુકાનોમાં વિતરણ થતું અનાજ ધનેડા અને સડેલું હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી છે. અનાજ સડેલી હાલતમાં...
પોરબંદર – જન્માષ્ટમી લોકમેળામાં ડ્રોન કેમેરાની મદદથી માનવ મહેરામણ પર પોલીસની નજર
22 Aug 22 : નગરપાલિકા દ્વારા આ વર્ષે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી પાલિકા દ્વારા આયોજન મોકુફ...
પોરબંદરમાં આયોજીત જન્માષ્ટમીના લોકમેળામાં હૈયેથી હૈયુ દળાય તેટલી જનમેદની ઉમટી
21 Aug 22 : સૌરાષ્ટ્રમાં કાળિયાઠાકોરના જન્મદિવસને લઇને પરંપરાગત રીતે મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર ના મેળા નું પણ ખાસ મહત્વ રહેલું...
માહી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ 51 પરિવારોને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ફરસાણ,મિષ્ઠાન નું વિતરણ
18 Aug 22 : શ્રી માહી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પોરબંદરના વિધવા બહેનો વૃદ્ધો દિવ્યાંગો અને અતિ જરૂરિયાત મંદ 51 પરિવારોને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ફરસાણ...
દરિયો તોફાની બનતા સાગર ખેડૂતો આર્થિક મુશ્કેલીના સાગરમાં ડૂબ્યા !
17 Aug 22 : માછીમારીની સિઝન શરૂ થયાને હજું ૧૦ થી ૧પ દિવસ જેવો સમય થયો છે ત્યાં જ દરિયો તોફાની બનતા માછીમારોને દરિયો...