સુરેન્દ્રનગરના દુધરેજ પાસે આવેલ નર્મદા કેનાલમાંથી લાશ મળ્યાના ૧૦ દિવસ બાદ બનાવનો ભેદ ઉકેલાયો
23 Aug 22 : સુરેન્દ્રનગરના દુધરેજ પાસે આવેલનર્મદા કેનાલમાંથી તા. 13 ઓગસ્ટના રોજ કોથળામાં પુરેલી હાલતમાં યુવાનની કોહવાઇ ગયેલી લાશ મળી આવી હતી. લાશ...
દસાડા પોલીસે વણોદમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા દુષ્કર્મ કેસના ઉત્તરપ્રદેશના આરોપીને ઝડપી પાડયો
20 Aug 22 : ઉત્તરાખંડનો દુષ્કર્મના કેસનો આરોપી સુરેન્દ્રનગરના વણોદથી ઝડપાયો છે. દસાડા પોલીસે વણોદમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા દુષ્કર્મ કેસના ઉત્તરપ્રદેશના આરોપીને...
નર્મદા નાં નીર માટે મુળી નાં ખંપાળીયા ગામે ખેડૂતો ઉમટી પડ્યા
14 Feb 22 : સુરેન્દ્રનગર જિલ્લામાં થી નર્મદા નાં નીર દ્વારકા ભાવનગર અને કચ્છ સુધી પહોંચી ગયાં છે ત્યારે કુવા કાંઠે ખેડૂતો તરસ્યા બેસી...